1.

ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઇ જોગવાઇનો સમાવેશ થતો નથી.

A. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઇએ.
B. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
C. ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
D. ઉપરના તમામ
Answer» D. ઉપરના તમામ


Discussion

No Comment Found